એદલજી ધનજી કોબા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કોબા એદલજી ધનજી : એમણે નવલકથા ‘હસન બિનસબ્બાહ’ (બી. આ. ૧૯૦૭), જીવનચરિત્ર ‘મોહમ્મદ હઝરત’ (૧૯૧૧) અને ‘સઇયદ એહમદ’ (૧૯૧૨) આપ્યાં છે. ઉપરાંત એમણે ધર્મ અને ઇતિહાસ વિશેનાં પુસ્તકો પણ લખ્યાં છે.