એદલજી નસરવાનજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એદલજી નસરવાનજી: પદ્યકૃતિ ‘વિધવાની અરજી’ (૧૮૫૯), દ્વિઅંકી નાટક ‘છેલબટાઉ અને મોહનારાણી' (૧૮૮૧) તથા ‘કલગી ગાયનસંગ્રહ’ના કર્તા.