કનૈયાલાલ મગનલાલ કુડાસણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કુડાસણા કનૈયાલાલ મગનલાલ : પ્રાર્થના, ભજન અને ગરબા પ્રકારની રચનાઓની પુસ્તિકાઓ ‘ઝૂમખું’ (બી. આ. ૧૯૫૩) અને ‘માના ચરણ’ના કર્તા.