કૃષ્ણજામન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કૃષ્ણજામન (૧૯૧૨, ૧૯૪૪) : કવિ. એમના કાવ્યસંગ્રહ ‘વેણુનાદ’ (૧૯૪૪)નાં કાવ્યો-ગીતોમાં કલ્પના, લય અને પ્રાસ નોંધપાત્ર છે. એમણે પૌરાણિક અને સામાજિક નાટકો તથા નવલિકાઓ પણ રહ્યાં છે.