કૃષ્ણપ્રસાદ મ. અયાચી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અયાચી કૃષ્ણપ્રસાદ મ.: પાંત્રીસ પ્રકરણમાં વિસ્તરતી સામાજિક નવલકથા ‘જીવનસંગ્રામ' (૧૯૪૦)ના કર્તા.