કૃષ્ણારામ કાશીરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કૃષ્ણારામ કાશીરામ : પ્રાસના માધુર્ય અને વાણીના ઓજસને કારણે ચિત્તવેધક બને તેવાં બાધક છપ્પા, મુક્તકો અને મનહર છંદમાં રચાયેલાં કવિતોનો સંગ્રહ ‘કૃષ્ણારામ ઉરવિલાસ’(૧૮૮૬)ના કર્તા.