ગિરધરલાલ હરકિશનદાસ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ ગિરધરલાલ હરકિશનદાસ : ‘ડાકોરલીલા’ (૧૮૭૬), ‘મોહિની’ (૧૮૮૪), ‘નવરત્ન’ (૧૮૮૯), ‘રસરંગના ખ્યાલ’ (૧૮૯૬), તથા ‘ભરતખંડનો પ્રવાસ'(૧૮૯૭)ના કર્તા.