સ્નેહરશ્મિ
આંખ (સ્નેહરશ્મિ; ‘કાલા ટોપી’, ૧૯૬૨) નારણની જુગુપ્સા પ્રેરતી આંખના વહેમમાં જેરામભાઈ એનું ખૂન કરી બેસે છે. આ પછી ફાંસીને દિવસે પણ મોત સામે સ્વસ્થતા જાળવતા જેરામભાઈની ઊંડી સંવેદનશીલતાનું નિરૂપણ મનુભાઈના પાત્ર દ્વારા આકર્ષક રીતે થયું છે.
ચં.