ધીરુબહેન પટેલ
મનસ્વિની (ધીરુબહેન પટેલ; ‘વિશ્રંભકથા’, ૧૯૬૬) અહીં પોતાની આકર્ષકતાને કારણે અનાકર્ષક મોટી બહેન આશાનું લગ્ન ગોઠવાતું નહોતું એ કારણે છાત્રાલયમાં રહેવા ચાલી જતી સુવર્ણાનું મનોગત, માતાના કટાક્ષ સામે વાતનિ અંતે વ્યંજક રીતે મુકાયું છે. ચં.