ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માજા વેલાનું મૃત્યુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
માજા વેલાનું મૃત્યુ

‘સુન્દરમ્’

માજા વેલાનું મૃત્યુ (‘સુન્દરમ્’: ‘પિયાસી’, ૧૯૪૦) કુટુંબના વડલા જેવો માજા વેલો પોતાની સંતતિ સાથે કેવા વાત્સલ્યભાવથી સંકળાયેલો છે એનું વાસ્તવની ભોંય પર આલેખન થયું છે. નીચલા સામાજિક સ્તરનું માનવીય સમભાવથી થવેલું સબળ પ્રસ્તુતીકરણ નોંધપાત્ર છે.
ચં.