ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનોપસિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનોપસિંહ [ઈ.૧૮૫૯ સુધીમાં] : જૈન સાધુ. ‘માનતુંગમાનવતીરાસ’ (લે. ઈ.૧૮૫૯)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી : ૨.[શ્ર.ત્રિ.]