ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આનંદવિજય-૨ આનંદવિજય-૨[ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. વિજયદેવસૂરિની પંરપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’-(લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કુ.દે.]