ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયસિંહ [ઈ.૧૭૧૨માં હયાત] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. સદારંગના શિષ્ય. ‘મહાવલીર-ચોઢાળિયું’ (ર. ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩૨(૨). [હ.યા.]