ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકસુંદર-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કનકસુંદર-૩ [ઈ.૧૭૧૧માં હયાત] : જૈન સાધુ. ‘રત્નપાલ-ચોપાઈ’ - (ર.ઈ.૧૭૧૧)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૧. [વ.દ.]