ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્ણસિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કર્ણસિંહ [ ] : પ્રાગ્વાટ વંશના જૈન શ્રાવક. ૧૧૨ કડીએ અપૂર્ણ ‘ચૈત્યપ્રવાડી-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]