ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુંવરવિજય-૨ [ઈ.૧૬૫૮માં હયાત] : જૈન સાધુ. ‘રત્નાકરપંચ-વિંશતિ-બાલાવબોધ’ (૨.ઈ.૧૬૫૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]