ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેસર [ઈ.૧૭૨૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ ઢાલમાં દુહા-ચોપાઈમાં રચાયેલ ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (૨.ઈ.૧૭૨૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [ક.શે.]