ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગિરધરદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગિરધરદાસ-૨ [               ] : દિશાવાળ ભટ્ટ. ખાંડ વગેરેને હરાવી દેતા અને દેવોને દુર્લભ આંબાનું મહિમાગાન કરતા ૩૨ કડીના ‘આંબા-આખ્યાન/આંબાનો મહિમા’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુંધા : ૧ સંદર્ભ: ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [દે.જો.]