ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણકીર્તિ : આ નામે ‘કર્મવિપાકકાંડ’ (લે.ઈ.૧૮૨૧) એ જૈન કૃતિ નોંધાયેલી મળે છે તેના કર્તા ગુણકીર્તિ-૧ છે કે કેમ તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]