ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચન્દ્રકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચન્દ્રકીર્તિ : આ નામે ‘બાર અનુપ્રેક્ષા’ (લે.ઈ.૧૮૨૧), ‘વિજયશેઠ-વિજયાશેઠાણી-ચોઢાળિયાં’ (લે.સં. ૨૦ સદી અનુ.) મળે છે. તેના કર્તા ચંદ્રકીર્તિ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]