ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસુંદર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયસુંદર-૨ [ઈ.૧૬૯૫માં હયાત] : જૈન સાધુ. ૧૫૦ ગ્રંથાગ્રના ‘પંચદશક્ષેત્રજિનવર-સ્તોત્ર’(ર.ઈ.૧૬૯૫)ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [શ્ર.ત્રિ.]