ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનરત્ન સૂરિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનરત્ન(સૂરિ)-૨ [ઈ.૧૭૩૪ સુધીમાં) : જૈન સાધુ. ‘અર્બુદાલંકારશ્રીયુગાદિદેવ-સ્તવન’(લે.ઈ.૧૭૩૪) તથા ‘નેમિનાથ સ્તવન’ (લે.ઈ.૧૭૩૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]