ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જુગનાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જુગનાથ [ ઈ.૧૫૪૫માં હયાત]: ભુજંગી છંદની ચાલના ૮ કડીના ‘રામાષ્ટક/રામચરિત’ (ર.ઈ.૧૫૪૩/શકસં. ૧૪૬૪, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[કૌ.બ્ર.]