ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાવિજયશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દયાવિજયશિષ્ય [ઈ.૧૮૨૭માં હયાત] : જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધાચલજીની હોરી’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, મહા વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ચૈત્યસંગ્રહ : ૨.[કી.જો.]