ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનદેવ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનદેવ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. રાજવિજયના શિષ્ય. ભૂવનકીર્તિસૂરિ. (અવ. ઈ.૧૬૫૪)ની આજ્ઞાથી રચાયેલા ‘સ્ત્રીચરિત્ર-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૨). [વ.દ.]