ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસુંદરશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયસુંદરશિષ્ય [                ] : જૈન. ૩૨ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ’ (લે.સં.૧૮મી સદી; અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]