ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેદાસ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરભેરામ : આ નામે ‘અંબાજીનો ગરબો’ (મુ.), ૨૨ કડીનો ‘ત્રિપુરા સુંદરીનો ગરબો’ (મુ.), ૧૭ કડીનો ‘મહાકાળીનો ગરબો’ (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા નરભેરામની છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : સત્સંદેશશક્તિ અંક. પ્ર. નંદલાલ ચુ. બોડીવાલા. [ચ.શે.]