ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરેન્દ્રકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરેન્દ્રકીર્તિ [ઈ.૧૫૯૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સકલભૂષણના શિષ્ય. ‘અંજના-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, માગસર સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]