ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પંચાનન


પંચાનન [ઈ.૧૫૭૦માં હયાત] : ૫૧ કડીનાં ‘શાન્તિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૭૦)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]