ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરવતધર્માર્થી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરવતધર્માર્થી [ઈ.૧૬૩૩ સુધીમાં] : જૈન ‘દ્રવ્યસંગ્રહ-બાલાવબોધ’ (લે. ઈ.૧૬૩૩) તથા ‘સમાધિતંત્ર-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : ૧. કૅટલૉગગુરા; ૨. રાપુહસૂચી : ૧, ૨; ૩. રાહસૂચી : ૧, ૨. [ચ.શે.]