ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાંચો-પોચો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાંચો/પોચો [ઈ.૧૬૫૧માં હયાત] : પૂંજાસુત. શિવભક્તિનું માહાત્મ્ય વર્ણવતી ‘કંડલાહરણ’ (ર.ઈ.૧૬૫૧) નામની આખ્યાન-કૃતિના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે.[કી.જો.]