ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણ કવિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાણ(કવિ)-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : જૈન સાધુ. ‘ચંદરાજાસુત અમરરાજાની કથા’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, જેઠ સુદ ૧૨)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]