ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાનુકીર્તિ [ઈ.૧૬૨૨માં હયાત] : દિગંબર જૈન સાધુ હોવાની સંભાવના છે. ૨૫ કડીની ‘આદિત્યવાર-કથા’ (ર.ઈ.૧૬૨૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]