ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનકીર્તિશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભુવનકીર્તિશિષ્ય [                ] : જૈન સાધુ. ૨૧ કડીની ‘અજિતનાથચરિત-ચતુષ્પદી’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ‘શ્રેણિક-રાસ’ તથા ‘શ્રીપાળ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા; ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]