ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનસુંદર સૂરિ-શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભુવનસુંદર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૩૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૨૭ કડીની ‘તપગચ્છ-ગુર્વાવલી’ (ર.ઈ.૧૪૩૪; મુ.)ના કર્તા. કૃતિ : પસમુચ્ચય : ૨ (+સં.). [કી.જો.]