ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભોળાનાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભોળાનાથ [                ] : ૩ ગરબીઓના કર્તા. સંદર્ભ : સાહિત્ય, જાન્યુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]