ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મતિસાગર-૬ [ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ‘ખંભાતતીર્થ માળા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [ચ.શે.]