ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયરચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મયરચંદ્ર [ઈ.૧૫૮૯માં હયાત] : જૈન. ‘વિચાર-છત્તીસી’ (ર.ઈ.૧૫૮૯/સં.૧૬૪૫, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોકી સૂચી’, અગરચંદજી નાહટા.[શ્ર.ત્રિ.]