< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
માનસિંહ(પંડિત)-૧ [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘અષાઢ ભૂતિ ધમાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]