ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનસિંહ પંડિત-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનસિંહ(પંડિત)-૧ [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘અષાઢ ભૂતિ ધમાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]