ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુનિકીર્તિ [ઈ.૧૬૨૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૦ ગ્રંથાગ્રના ‘પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા.[શ્ર.ત્રિ.]