ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિરત્ન ગણિ-શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુનિરત્ન(ગણિ)શિષ્ય [                ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘તપગચ્છગુરુ-નામાવલિ’ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧.[કી.જો.]