ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિરત્ન ગણિ-શિષ્ય


મુનિરત્ન(ગણિ)શિષ્ય [                ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘તપગચ્છગુરુ-નામાવલિ’ના કર્તા.

સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧.
[કી.જો.]