ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘનિધાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેઘનિધાન [ઈ.૧૬૩૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનતિલકસૂરિની પરંપરામાં રત્નસુંદરના શિષ્ય. ‘ક્ષુલ્લકકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૨/સં. ૧૬૮૮, માગશર સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]