ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિમલ-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નવિમલ-૬ [ ] : જૈન સાધુ. લક્ષ્મીવિમલના શિષ્ય. ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ : ૨, સં. જમનાભાઈ ભગુભાઈ, ઈ.૧૯૨૪(+સં.).[કી.જો.]