ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નાકર ગણિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નાકર(ગણિ)-૧ [ઈ.૧૬૨૪માં હયાત] : જૈન સાધુ. ‘વૃદ્ધગર્ભ-વેલિ’ (ર.ઈ.૧૬૨૪)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]