ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવર્ધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામવર્ધન [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન સાધુ. ૧૦ કડીના ‘નેમિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]