ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવર્ધન


રામવર્ધન [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન સાધુ. ૧૦ કડીના ‘નેમિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા.

સંદર્ભ : લીંહસૂચી.
[શ્ર.ત્રિ.]