ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લખપતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લખપતિ [ ] : જૈન. ૧૫ કડીની ‘શત્રુંજયચૈત્ય-પરિપાટી’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]