ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ-પાઠક-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાલચંદ(પાઠક)-૫ [ઈ.૧૭૪૭ સુધીમાં] : ખરતરગચ્ચના જૈન સાધુ. ૮ કડીના ‘જિનકુશલસૂરિ-ગીત’ (લે.ઈ.૧૭૪૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]