ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિ-સૂરિ-શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શાંતિ(સૂરિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘મુહપત્તીપડીલેહવિચાર-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]