ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિ-સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શાંતિ(સૂરિ)-૧ [ઈ.૧૩૪૮ કે ૧૩૮૪માં હયાત] : જૈન સાધુ. આમ્રદેવસૂરિના શિષ્ય. ૧૨ ઢાળના ‘અજિતશાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૩૪૮ કે ૧૩૮૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]