ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સદાશિવ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સદાશિવ-૨ [ ] : ૧૯ કડીના ‘બહુચરમાતાનો ગરબો’(મુ.) તથા અન્ય ગરબા-ગરબીના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]